આ મુલાકાત દરમિયાન તેઓ નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, તેમજ ગુજરાતને વિકાસકામોની ભેટ આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય...
ધોરાજીના અમુક વિસ્તારોમાં ઘઉંના પાકમાં કાળિયો રોગ જોવા મળ્યો ગુજરાતમાં હાલ સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, ક્યારેક અચાનક ઠંડી વધી જાય તો ક્યારેક વાદળછાયું...
પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. 59 વર્ષના ઋતુરાજને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ સ્વાદુપિંડ સંબંધિત બીમારીથી પીડિત હતા અને તેમને...
દેશના સૌથી અમીર લોકોમાંના એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મોટા સ્તરે વાતચીત ચાલી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં અદાણી ગ્રુપના ખાતામાં કુલ 2.6 બિલિયન...