News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3671 Posts - 0 Comments
ENTERTAINMENT

‘ડોન 3’માં કિયારા અડવાણીની એન્ટ્રી:રણવીર સિંહ ‘ડોન’નું પાત્ર ભજવશે, ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

Team News Updates
આજે ‘ડોન 3’ના નિર્માતાઓએ ફિલ્મની મુખ્ય અભિનેત્રીની જાહેરાત કરી છે. ફરહાન અખ્તર અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. કિયારા અડવાણીને...
NATIONAL

રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટ પહોંચ્યા, માનહાનિના કેસમાં મળ્યા જામીન

Team News Updates
રાહુલ ગાંધી 2018માં બેંગલુરુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પર ભાજપના એક નેતાએ ફરિયાદ નોંધાવી હતી. આ જ કેસમાં આજે...
ENTERTAINMENT

28 વર્ષ પછી આવી તક, આજે ભારતમાં મિસ વર્લ્ડ 2024 સેરેમની યોજાશે, જુઓ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રિમિંગ

Team News Updates
ભારત મિસ વર્લ્ડ 2024ની હોસ્ટ કરવા જઈ રહ્યું છે. લગભગ 28 વર્ષ બાદ ભારતને ફરી એકવાર મિસ વર્લ્ડ હોસ્ટ કરવાની તક મળી છે. 71મી મિસ...
GUJARAT

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, ત્રણ દિવસની મુલાકાતમાં ગુજરાતને મળશે અનેક ભેટ, જાણો કાર્યક્રમ

Team News Updates
આ મુલાકાત દરમિયાન તેઓ નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, તેમજ ગુજરાતને વિકાસકામોની ભેટ આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય...
RAJKOT

‘કાળિયા’ રોગથી ઘઉંમાં કાળો કેર:વાતાવરણમાં બદલાવથી ઉપદ્રવ વધ્યો, વીઘે 50 મણની જગ્યાએ માત્ર 15 મણ ઉત્પાદન થશે, શું છે રોગના લક્ષણો, અટકાવવા શું કરવું?

Team News Updates
ધોરાજીના અમુક વિસ્તારોમાં ઘઉંના પાકમાં કાળિયો રોગ જોવા મળ્યો ગુજરાતમાં હાલ સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, ક્યારેક અચાનક ઠંડી વધી જાય તો ક્યારેક વાદળછાયું...
GUJARAT

નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવનું વાહન? વાંચો રસપ્રદ પૌરાણિક કથા

Team News Updates
ભગવાન શિવની સાથે નંદીની પૂજા કરવાનું પણ મહત્વ છે. ભગવાન શંકર નંદી દ્વારા જ ભક્તોની વાત સાંભળે છે. શિવ અને નંદીની એક લોકપ્રિય પૌરાણિક કથા...
RAJKOT

અમદાવાદ, વડોદરા અને સુરતનાવેપારી રાજકોટ જિલ્લામાં સીધા ખેતરેથી જ ખરીદી કરે છે

Team News Updates
ખેડૂતોને યાર્ડ સુધી જણસી પહોંચાડવાનો ખર્ચ બચવા લાગ્યો, અન્ય રાજ્યોની શાકભાજીની આવક વધી રાજકોટમાં સૂકું લસણ મોંઘું તો છે જ તેની સાથે સાથે લીલા લસણનો...
ENTERTAINMENT

અનુપમા’ ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું નિધન:59 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટ એટેક, અભિનેતાને સ્વાદુપિંડની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા

Team News Updates
પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. 59 વર્ષના ઋતુરાજને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ સ્વાદુપિંડ સંબંધિત બીમારીથી પીડિત હતા અને તેમને...
INTERNATIONAL

ભારતીય મૂળનાં PM ઋષિ સુનકનાં માથે લટકતી તલવાર:પેટાચૂંટણીમાં ફરી હારી સુનકની પાર્ટી, સતત હારનાં કારણે સામાન્ય ચૂંટણી પહેલાં જ 100 સાંસદો રાજીનામું આપશે

Team News Updates
બ્રિટનમાં ભારતવંશી વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણી પહેલાં પડકારજનક સ્થિતિમાં મુકાઈ છે. સરકારની નીતિઓના વિરોધ અને ભ્રષ્ટાચારના મામલાના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી પેટાચૂંટણીમાં સતત હારની...
RAJKOT

રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

Team News Updates
રાજકોટમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. જેમાં સવારે-રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. આ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત...