શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી:વડોદરાના દાંડિયા બજાર-અકોટા બ્રિજ પર મોડી રાત્રે જનરેટર મૂકેલો ટેમ્પો પલટી જતા અફરા-તફરી
શહેરમાં ગણેશોત્સવના સાતમાં દિવસે સાત દિવસ માટે સ્થાપના કરવામાં આવેલ નાની-મોટી શ્રજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આવીજ એક વિસર્જન સવારી વાજતે-ગાજતે નવલખી સ્થિત કુત્રિમ...