ખાલિસ્તાની આતંકવાદી પન્નુને ત્યાં NIAના દરોડા:ચંદીગઢ-અમૃતસરની પ્રોપર્ટી કબજે કરી, હવે આ પ્રોપર્ટી સરકારની રહેશે
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પંજાબ અને ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની મિલકતો જપ્ત કરી છે. પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો વડો છે....