કતારે 8 પૂર્વ ભારતીય નૌસેનિકોને મૃત્યુદંડની સજા સંભળાવી:ભારત સરકારે કહ્યું- અમે નિર્ણયથી આશ્ચર્યચકિત, તેમને મુક્ત કરવા માટે કાયદાકીય માર્ગો શોધી રહ્યા છીએ
કતારની એક અદાલતે 8 પૂર્વ ભારતીય નૌસેનિકોને મૃત્યુદંડની સજા સંભળાવી છે. તેઓ એક વર્ષથી કતારની જુદી જુદી જેલમાં કેદ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારત...