ઢોંગી મામા-ભાણેજની ઠગતી જોડી:ઘરમાં લક્ષ્મી ટકતી નથી, કહી વિધિના બહાને દાગીનાની પોટલી તૈયાર કરાવી; પરિવારને પ્રસાદરૂપે નશાવાળું પાણી પીવડાવી સોનું લઈ ફરાર
આજકાલ અનેક લોકો અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે લાખોની ઠગાઈનો ભોગ બનતા હોય છે. સામાન્ય લોકો તો ઠીક, પણ ભણેલાગણેલા પણ તાંત્રિક વિધિમાં વિશ્વાસ કરે...