News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3667 Posts - 0 Comments
NATIONAL

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી રેન્જર્સ ઉઠાવી ગયા

Team News Updates
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આજે કોર્ટમાં હાજર થતાં ભ્રષ્ટાચાર બદલ પકડી લીધા. પાકિસ્તાની રેન્જર્સે ઈમરાન ખાનની ધરપકડ કરી...
NATIONAL

Go First બાદ શું હવે બંધ થશે સ્પાઈસ જેટ? NCLTએ મોકલી નોટિસ

Team News Updates
NCLT હવે 17મી મેના રોજ સ્પાઈસજેટ વિરુદ્ધ નાદારી કાયદા હેઠળ સુનાવણી કરશે. NCLTની બે સભ્યોની બેન્ચે સ્પાઈસજેટને નોટિસ મોકલી છે. એનસીએલટીના પ્રમુખ રામલિંગમ સુધાકર આ...
ENTERTAINMENT

ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમમાં ગૂંજયુ ‘વિરાટ-વિરાટ’, જાણો શું કહ્યું કેપ્ટન ધોનીએ?

Team News Updates
વિરાટ કોહલી અને એમ એસ ધોની આઈપીએલની 16મી સિઝનમાં ભારે ચર્ચામાં છે. વિરાટ કોહલી પોતાના આક્રમક અંદાજને કારણે અને એમ એસ ધોની અંતિમ સિઝન રમી...
NATIONAL

કર્ણાટકને સાર્વભૌમ કહેવા પર સોનિયા સામે ફરિયાદ:ભાજપે ચૂંટણી પંચને કહ્યું- કોંગ્રેસની નજરમાં કર્ણાટક દેશથી અલગ, FIR નોંધવી જોઈએ

Team News Updates
ભાજપે સોમવારે સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. હકીકતમાં 6 મેના રોજ સોનિયા ગાંધીએ કર્ણાટકના હુબલીમાં રેલી કરી હતી. કર્ણાટકમાં સોનિયાની આ પહેલી...
ENTERTAINMENT

IPLનું ગણિત, ગુજરાત પ્લેઓફથી એક જીત દૂર:4 પોઝિશન માટે 10 ટીમ રેસમાં; KKR-SRH-DCએ તમામ મેચ જરૂરી

Team News Updates
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લીગ તબક્કાની 52 મેચ પૂરી થયા બાદ પણ કોઈ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. તે જ સમયે, 10 ટીમમાંથી...
NATIONAL

ગાંધીનગર/ GPSCની ઓફિસમાં આગ:ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આગ લાગતા અફરાતફરી મચી, હસમુખ પટેલે કહ્યું- સ્ટ્રોંગ રૂમમાં પેપર સહિતની તમામ વસ્તુ સલામત છે

Team News Updates
ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આગ લાગવાની ઘટના બની હતી. ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ...
NATIONAL

કર્ણાટક ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ:રાહુલ ગાંધીએ બસમાં મુસાફરી કરી, પ્રિયંકા ગાંધીએ વિજયનગરમાં રોડ શો કર્યો

Team News Updates
કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. પ્રિયંકા ગાંધી વિજયનગરમાં રોડ શો કર્યો છે, તે પૂરો થતાં જ પ્રિયંકાનું ચૂંટણી...
RAJKOT

મિશ્રઋતુમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુનો 1, શરદી-ઉધરસ-તાવના 316 અને ઝાડા-ઉલટીનાં 102 કેસ નોંધાયા

Team News Updates
રાજકોટમાં હાલ મિશ્રઋતુને કારણે રોગચાળો વકર્યો છે. જેમાં લાંબા સમય બાદ ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે. આ સિવાય શરદી-ઉધરસ તેમજ તાવનાં 316 ઉપરાંત ઝાડા-ઉલ્ટીના 102...