ઘરમાં ચાંદીની મૂર્તિ રાખવા પર વિવિધ ધાર્મિક, વૈજ્ઞાનિક અને સુખ-શાંતિ સંબંધિત ફાયદા માનવામાં આવે છે. અહીં તેના ફાયદા વિગતે જણાવવામાં આવ્યા છે. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં...
સુરત મહાનગરપાલિકાની સિટી લિંક બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. બસના કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રૂપિયા વસૂલી કર્યા પછી પણ ટિકિટ ન આપવાના ગેરકાયદેસર...
પાલનપુરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તાજેતરમાં એક અત્યંત ગંભીર સારવારની ઘટના સામે આવી હતી. જેમાં એક દર્દી, જેના ગળામાં કોઈ કારણોસર લાકડી ઘૂસી ગઈ હતી....
દાહોદ શહેરમાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાજસ્થાન એઆરટીઓ, દાહોદ એઆરટીઓ અને ડીલર એસોશીએશન દ્વારા સંયુક્તપણે માર્ગ અક્સમાતના બનાવોમાં ઘટાડો થાય તેમજ અવેરનેશ ફેલાય...
લાલગેટ વિસ્તારમાં આવેલ ઘાસતીપુરા નજીક પાણીની પાઇપલાઇન જેવી નાની બાબતે શરૂ થયેલું વિવાદ જીવલેણ બનાવમાં પરિવર્તિત થયું હતું. જે દરમિયાન એક યુવાનની ચપ્પુના ઘા મારી...