આવા રાજારામ ત્રિપાઠી મૂળરૂપે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનો પરિવાર છત્તીસગઢના બસ્તર જિલ્લામાં રહે છે. લોકોને લાગે છે કે ખેતીમાં...
ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયામાં પહેલા રાઉન્ડ બાદ એન્જિનિયરિંગની કેટલીક બ્રાન્ચના આંકડા પરથી સ્પષ્ટ થાય...
પાંચ મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન દાહોદના સોપાઈ નજીક કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન કારમાં સવારમાં બે મિત્રો મોતને...
આઇટીએ તાજેતરમા જ કેટલીક હીરા કંપનીઓના હિસાબો પર મૂકેલા બિલોરી કાચના લીધે કેટલાંક ચોંકાવનારા ટેકનિકલ લોચા ખુલ્યા છે. કેટલાંક શંકાશીલ લાગી રહ્યા હોય આઇટીએ ઊંડાણપૂર્વક...
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે વેદ વ્યાસ ચેર અને યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર અને વિજ્ઞાનના અનુસ્નાતક વિભાગોના સંયુક્ત ઉપક્રમે ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષપદે...