News Updates

Category : SAURASHTRA

AMRELI

Amreli:બાળકનો શિકાર  સિંહણે કર્યો બાળકનું મોત જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં

Team News Updates
અમરેલી જિલ્લાના જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે એક બાળકનો શિકાર કર્યો છે.ખેત મજૂરી કરતા પરિવારના પાંચ વર્ષના બાળકને સિંહણે પોતાનો શિકાર બનાવ્યો. બાળકને વાડી વિસ્તારમાંથી...
JUNAGADH

CCTV કેમેરામાં કેદ ચોરીની ઘટના:જૂનાગઢ વડાલ રોડ પર પેટ્રોલ પંપ પર મોડી રાત્રે બે અજાણ્યા ઈસમો મોબાઈલ અને સ્વાઈપ મશીનની ચોરી કરતા

Team News Updates
જુનાગઢ વડાલ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ગઈકાલે મૂડી રાત્રે ત્રણ મોબાઈલ અને એક સ્વાઇપ મશીન ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં બે...
JUNAGADH

JUNAGADH:સામૂહિક આપઘાતનો પ્રયાસ જૂનાગઢના કેશોદમાં: ઝેરી દવા ગટગટાવી એક જ પરિવારના ત્રણ સભ્યે;માતા-પુત્રીનાં મોત, પુત્ર સારવાર હેઠળ

Team News Updates
જૂનાગઢના કેશોદમાં સામુહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં કેશોદના ચર ગામના એક પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી માતા-પુત્રીના મોત...
KUTCHH

KUTCH:54 લાખનો દંડ ફટકારાયો ખનીજચોરો પર 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કચ્છના વાગડ પંથકમાં

Team News Updates
વાગડ વિસ્તારમાં વ્યાપક બનેલી ખનીજ ચોરીની બુમરાડ વચ્ચે આખરે જિલ્લા વહીવટી તંત્રના આદેશ બાદ ભચાઉ પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કોટડની ટિમ ખનીજ ચોરી ઉપર...
GIR-SOMNATH

100 વર્ષ બાદ ગામને નૂતનતોરણ બંધાયું ,211 વર્ષ પૂર્વે વસેલા તાલાલાના ઘુસિયાગીર ગામે સનાતન સંસ્કૃતિ પ્રમાણે,શાંતિ યજ્ઞ યોજાયો ગામની સુખાકારી માટે

Team News Updates
તાલાલા તાલુકાનું ઘુસિયા ગીર ગામ બે સદી પહેલાં પ્રભાસપાટણ મહાલમાં હતું. 1904માં સાસણગીર મહાલને બદલે નવનિર્મિત તાલાલા મહાલ બન્યા બાદ ધુંસિયા ગામનો તાલાલા મહાલમાં સમાવેશ...
SURENDRANAGAR

સ્કૂલ બસ ફસાઈ નદીની વચ્ચોવચ:ગામલોકોએ બાળકોને બારીમાંથી કાઢી રેસ્ક્યૂ કર્યા,બસમાં સવાર 30 વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા

Team News Updates
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરી રહ્યા...
BHAVNAGAR

BHAVNAGAR:ટપોટપ મોત ઘોઘામાં 36 ઘેટા-બકરાના :માલધારી પરિવારની આજીવિકા છીનવાઈ,ફૂડ પોઈઝિનિંગથી મોત થયાનું પ્રાથમિક કારણ

Team News Updates
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે 36 ઘેટાના મોત થયા હતા. જેથી માલધારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ પોઈઝિનિંગથી મોત થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું...
BHAVNAGAR

150 કિલો જૂવાર અને 20 કિલો ગાઠીયા ખવડાવ્યા આવ્યા,અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યોએ પક્ષીઓને

Team News Updates
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અવનવાર જીવદયાની પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. ક્યારેક જરૂરીયોતમંદ લોકોને ભોજન આપવામાં આવે...
JUNAGADH

JUNAGADH:અગ્નિસંસ્કાર હવે પશુના પણ થશે!જૂનાગઢમાં ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત રાજ્યમાં સૌ પ્રથમ કરવામાં આવી,પશુઓના મૃતદેહનો નિકાલ કરાશે

Team News Updates
પશુના મૃત્યુ સમયે તેના મૃતદેહને દફનાવી તેનો નિકાલ કરાતો હોય છે. પરંતુ, રાજ્યમાં હવે જૂનાગઢ મહાનગરપાલિકામાં મૃત પશુઓના અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે...
GIR-SOMNATH

Gir -Somnath:રૂપિયાનો વરસાદ કસુંબલ લોક ડાયરામાં: સ્ટેજ પર ચલણી નોટોની ચાદર પથરાઈ,વેરાવળના આદ્રી ગામે કોંગ્રેસ-ભાજપના પીઢ નેતાઓએ એકબીજા પર નોટો ઉડાડી

Team News Updates
વેરાવળમાં લાંબા સમય બાદ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાના વતન આદ્રી ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલા કસુંબલ લોક ડાયરામાં શ્રોતાઓ...