અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેરમાં આવેલ રિલાયન્સ જીયો ટાવર આવેલ છે. અહીં નગરપાલિકાના બિલ બાકી હોવાને કારણે નગરપાલિકા દ્વારા અવાર નવાર નોટિસો આપી જાણ કરવા...
અમરેલી જિલ્લાના જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે એક બાળકનો શિકાર કર્યો છે.ખેત મજૂરી કરતા પરિવારના પાંચ વર્ષના બાળકને સિંહણે પોતાનો શિકાર બનાવ્યો. બાળકને વાડી વિસ્તારમાંથી...
જૂનાગઢના કેશોદમાં સામુહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં કેશોદના ચર ગામના એક પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી માતા-પુત્રીના મોત...
તાલાલા તાલુકાનું ઘુસિયા ગીર ગામ બે સદી પહેલાં પ્રભાસપાટણ મહાલમાં હતું. 1904માં સાસણગીર મહાલને બદલે નવનિર્મિત તાલાલા મહાલ બન્યા બાદ ધુંસિયા ગામનો તાલાલા મહાલમાં સમાવેશ...
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરી રહ્યા...
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે 36 ઘેટાના મોત થયા હતા. જેથી માલધારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ પોઈઝિનિંગથી મોત થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું...
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અવનવાર જીવદયાની પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. ક્યારેક જરૂરીયોતમંદ લોકોને ભોજન આપવામાં આવે...
પશુના મૃત્યુ સમયે તેના મૃતદેહને દફનાવી તેનો નિકાલ કરાતો હોય છે. પરંતુ, રાજ્યમાં હવે જૂનાગઢ મહાનગરપાલિકામાં મૃત પશુઓના અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે...