ડીસામાં ઘી, ફરાળી લોટ અને ચટણી તેમજ મિનરલ પાણીમાં પણ ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ડીસાની કેટલીક પેઢીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાતેક મહિના અગાઉ...
વડગામ માર્કેટ યાર્ડમાં આવેલા ફ્રીજના ગોડાઉનમાં અગમ્મ કારણોસર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો પાણીનું મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો...
બનાસકાંઠાના પાલનપુરમાં મિનરલ પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ જોવા મળ્યા છે. શગુન બેવરેજીસમાં મિનરલ પાણીમાં ફૂગ અને જીવાણું હોવાનું સામે આવ્યુ છે. ફૂડ વિભાગે રેડ...
બનાસકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી પ્રચારની સાથે નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર પણ શરૂ થઈ ગયો છે. થરાદ તાલુકાના આજાવાડામાં ગતરાત્રિ દરમિયાન વાવના...
બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર આધારિત થરાદ-સીપુ પાઈપલાઈન થકી મહાશિવરાત્રીથી 106 તળાવો ભરવા માટેની શરુઆત કરવામાં આવી છે. તળાવોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા ખેડૂતો અને સ્થાનિકો...
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવની ઉજવણી 12 ફેબ્રુઆરીથી પાંચ દિવસ માટે શરુ થનાર છે. પરિક્રમા મહોત્સવને લઈ આ વખતે ખૂબ જ સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ...
બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ ફેઇલ નો રિપોર્ટ સામે આવતા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા સેમ્પલ ફેઇલ હોવાનો રિપોર્ટ...