Vadodara:પક્ષીઓને 600 કિલો પંચ ધાન્યોની ચણ,ગૌ માતાને કેરી, કેળા, ચીકુ, તરબૂચ, સફરજન સહિતના ફળો અર્પણ,1500 કિલો ફળનું દાન રાજકોટના મૃતકોને પુષ્પાંજલી રૂપે
રાજકોટના ગેમ ઝોનમાં 28 લોકો આગમાં હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે આ દુર્ઘટનામાં મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે વડોદરામાં...
