રાજકોટમાં 20 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂકાવી, બદનામી થવાની બીકે પુત્રએ આપઘાત કર્યાની પિતાએ શખસ સામે ફરિયાદ નોંધાવી
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખાંભા ગામે રહેતો 20 વર્ષિય નેહિલ શૈલેષભાઈ સખીયા નામના યુવાનો ગઈ તારીખ 25મી નવેમ્બર 2023ના રોજ તેના કોઠારીયા પાસે આવેલા હરિઓમ...