સાનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર, 100થી વધુ પ્રકારના 11 હજાર વૃક્ષો ઉછેરાયા
74માં રાજ્યકક્ષાના વનમહોત્વસની ઉજવણી નિમિત્તે યાત્રાધામ પાવાગઢના સાનિધ્યમાં સેંકડો વૃક્ષોનો ઉછેર કરી જેપુરા-વન કવચ બનાવવામાં આવ્યું છે. સાથે જ હાલાલ વન વિભાગ દ્વારા અહીં ક્રોકોડાઇલ...

