PM તેલંગાણા પહોંચ્યા, 6100 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું:વારંગલમાં ભદ્રકાલી મંદિરની મુલાકાત લીધી, ગાયને ચારો ખવડાવ્યો; કહ્યું- યુવા ભારત ઊર્જાથી ભરેલું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા પહોંચી ગયા છે. અહીં તેમણે વારંગલના ભદ્રકાલી મંદિરમાં પૂજા કરી હતી. આ પછી ગાયને ચારો ખવડાવવામાં આવ્યો. આ પછી તેમણે...

