૩૦ મે ના રોજ ગંગા દશેરા પર ધર્મ અનુરાગી ભકતો મહાઆરતીમાં જોડાઈને પુણ્ય અર્જિત કરી શકશે પૌરાણિક કથાઓ અનુસાર રાજા ભાગીરથ દ્વારા પોતાના પૂર્વજોની આત્મશાંતિ...
વેરાવળના જીઆઇડીસી એસોસીએસન હોલ ખાતે મંગળવારે સી ફૂડ એક્સપોર્ટસ એસોસીએસન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન) તેમજ વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન દ્વારા વેેેરાવળના ફિશ ઉદ્યોગપતિની MPEDA ના વાઇસ...
સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ ઉપર અનાજ બંધ થઈ જતાં રૂબરૂ સર્વે કરી અને જરૂરિયાતમંદ લોકોના ફોર્મ...
વેરાવળ ની દર્શન સ્કૂલના પાંચ વિદ્યાર્થી એ વન ગ્રેડમાંવેરાવળ કેન્દ્રમાં 99.79 પીઆર સાથે ખેડૂત પુત્ર ઝાલા મિત પ્રથમ ક્રમે વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાનું ધોરણ 10...
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારોના કાર્યક્રમો માટે આવી પહોંચ્યા છે. આજે બપોરે બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી...
સુપ્રીમકોર્ટમાં દાખલ કરાયેલ પિટિશનમાં એવી માંગ કરાઈ છે કે, નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, પીએમ દ્વારા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો...
પાંચ તત્વો પર આધારિત વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં અરીસો લગાવતી વખતે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો સુખ-સમૃદ્ધિ આકર્ષિત થાય છે, જ્યારે તેની અવગણના કરવામાં...