પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભૂરાવાવના ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલા નવજાત બે બાળકો ફેંકી ગયાની ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી...
વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. એ બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા....
સ્વામીનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને PM મોદીએ ભાવિક ભક્તોને સંબોધીત કર્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરમાં રુ.200ના ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતુ. ખેડાના...
આ ત્રણ સહ-સ્થાપકોએ ગયા વર્ષના ઓગસ્ટમાં તેમનું પ્લેટફોર્મ વિકસાવવાનું શરૂ કર્યું, વ્યક્તિગત બચત અને કન્સલ્ટિંગ રેવન્યુ દ્વારા પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડ્યું અને આજે વડોદરામાં તેમના...
અમદાવાદના નારોલ-નરોડા રોડ પર ઠક્કરબાપાનગર બ્રિજ પાસે રોડની કામગીરી દરમિયાન CNG ગેસની પાઈપલાઈનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ઓઢવ સ્ટેશન...
તમિલનાડુના વેપારીઓ હાપા માર્કેટ યાર્ડમાંથી મગફળીની ખરીદી કરતા હોવાથી, ખેડૂતોને અન્ય માર્કેટયાર્ડ કરતા સારા ભાવ મળે છે. તેથી અન્ય વિસ્તારમાં અને જિલ્લામાંથી પણ ખેડુતો પોતાની...
ભારતમાં તજના ઝાડની છાલનો અંદરનો ભાગ સામાન્ય રીતે મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદમાં પણ તેનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તેના ઉપયોગથી વ્યક્તિ તાવ, સોજો,...