રાજકોટમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસ, મેલેરિયાના સહિતના 1,203 દર્દીઓ એક સપ્તાહમાં મનપાનાં ચોપડે નોંધાયા, તો ખાનગી ક્લિનિકોમાં દર્દીઓનો સંખ્યા કેટલી હશે?
રાજકોટ મનપાનાં ચોપડે રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસના કેસોમાં વધારો નોંધાયો છે. જ્યારે ચિકનગુનિયા અને ઝાડા-ઉલટીના કેસોમાં મામૂલી ઘટાડો થયો...

