રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથઈ કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ છે. ગુજરાત ATS,NCB અને કોસ્ટગાર્ડે સંયુક્ત...
રણજી ટ્રોફીની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડેમાં રમાઈ રહી છે. આ દરમિયાન વાનખેડેથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેલું ક્રિકેટમાં શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણેએ...
કોહિનૂર હીરાનો ઈતિહાસ શું છે ? કોહિનૂર હીરાની શોધ લગભગ 800 વર્ષ પહેલા આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં સ્થિત ગોલકોંડા ખાણમાંથી કરવામાં આવી હતી. તે સમયે...
દિલ્હી કેપિટલ્સે IPL 2024ની હરાજી પહેલા 11 ખેલાડીઓને રિલીઝ કર્યા અને પછી હરાજીમાં 9 ખેલાડીઓ ખરીદ્યા. તે 9 ખેલાડીઓને ખરીદ્યા બાદ IPLની 17મી સિઝન માટે...
નાગરિકતા સંશોધન કાયદા હેઠળ, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 31 ડિસેમ્બર 2014ના રોજ અથવા તે પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને...