મહારાષ્ટ્ર સરકારે ગાયને માતાનો દરજ્જો આપ્યો છે. ચૂંટણી પહેલા આ મોટું પગલું લેવામાં આવ્યું છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય આપતાં સરકારે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં...
રાજ્યમાં પાછોતરો વરસાદ ખેડૂતો પર આફત બનીને વરસ્યો છે. સર્વત્ર અનરાધાર વરસાદ વરસતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મહીસાગરના ખાનપુરના કાનેસર ગામમાં 400 એકરથી વધુનો...
જગુઆર લેન્ડ રોવર (JLR) એ રેન્જ રોવર SV રણથંભોર એડિશનને ભારતમાં રૂ. 4.98 કરોડ (એક્સ-શોરૂમ, ભારત)માં લોન્ચ કરી છે. તે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ લોંગ-વ્હીલબેઝ...
રેલવે મંત્રીએ કહ્યું કે પ્રયાગરાજ વિસ્તારમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16...
મિથુન ચક્રવર્તીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કરી હતી....