21 સપ્ટેમ્બરે શપથ લેશે આતિશી સાથે નવી કેબિનેટ: મુકેશ અહલાવત નવા કેબિનેટ મંત્રી, ગોપાલ રાય- સૌરભ ભારદ્વાજ સહિત પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે
આતિશી 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આતિશી પોતાની કેબિનેટ સાથે શપથ લેશે. મુકેશ અહલાવત કેબિનેટમાં નવો ચહેરો હશે. AAPએ કહ્યું કે મુકેશ...