સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઇવે ઉપર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લખતરથી વિરમગામ હાઇવે ઉપર વિઠલાપરા ગામ નજીક હાઇવે રોડનું રીપેરીંગ કામ...
ગુજરાતના રાજકોટમાં ફરી એક વાર ચોંકાવનારી ઘટના બની છે. શહેરના ગુંદાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ એક પરિવાર દ્વારા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ...
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શાળાએ ગયેલી...
અમદાવાદમાં એક દીકરીએ સાસરિયાના લાખો રૂપિયાના દહેજની લાલચે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે અને સમગ્ર મામલે હવે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને હિંસાનો માર્ગ છોડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે. તેણે...
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. બીજા દિવસની શુક્રવારની રમતના અંત સુધીમાં ભારતે બીજા દાવમાં 3 વિકેટ...