માંસનું વિતરણ કરશે ઝિમ્બાબ્વે ,200 હાથીઓને મારી નાખશે:40 વર્ષમાં સૌથી મોટા ભૂખમરાના કારણે નિર્ણય, 7 કરોડ લોકો માટે અન્ન સંકટ
સરકારે ઝિમ્બાબ્વેમાં ભૂખમરો સામે લડવા હાથીઓને મારી નાખવાનો આદેશ આપ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ઝિમ્બાબ્વેના 4 જિલ્લામાં 200 હાથીઓને મારી નાખવામાં આવશે અને તેમના...
