જ્ઞાનવાપીનાં વધુ બે ભોંયરા ખોલવા અરજી દાખલ:હિન્દુ પક્ષની રાખી સિંહનો દાવો, ASI સર્વેની માગ; આજે સુનાવણી
વારાણસીના જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસની પક્ષકાર રાખી સિંહે સોમવારે જિલ્લા સેશન્સ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. રાખી સિંહના એડવોકેટ બહાદુર સિંહ, અનુપમ ત્રિવેદી અને સૌરભ...

