હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે, સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત...
મહારાષ્ટ્રના સતારામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા અને મહાપુરુષો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે બે સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો હતો. બંને પક્ષો સામસામે આવી જતાં પોલીસે બળપ્રયોગ...
નાઈજીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રાંતીય વડા ઝૈનબ સુલેમાનના જણાવ્યા અનુસાર બોટમાં 100થી વધુ મુસાફરો હતા અને આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે....
બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા છે. આ વર્ષે નહીંવત વરસાદને કારણે જિલ્લો દુષ્કાળગ્રસ્ત થવાની તૈયારીમાં છે. બનાસકાંઠાના અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર,...
જૂનાગઢ જિલ્લા સહિત આજુબાજુના 5થી 6 જિલ્લાના લોકોને સારી સારવાર મળે તે હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ આ હોસ્પિટલમાં...
રાજકોટ શહેરની સિટીબસ સેવા ફરી વિવાદમાં આવી છે. જેમાં સ્વામિનારાયણચોકમાં ખખડધજ સિટીબસમાં કેટલાક વિદ્યાર્થીઓ દરવાજે લટકી જોખમી સવારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સિટીબસમાં...
ચીનના યુદ્ધ જહાજોની સાથે રશિયન નેવીના યુદ્ધ જહાજો પેસિફિક મહાસાગરમાં 21 દિવસથી વધુ પેટ્રોલિંગ કર્યા બાદ પરત ફર્યા છે. પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ દરમિયાન યુદ્ધ જહાજોના...
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ બાદ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સતત ત્રીજા સપ્તાહે મચ્છરજન્ય રોગચાળાને લગતા કેસોમાં વધારો...