રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દુકાનોની હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બનેલી જીજાબાઈ ટાઉનશીપની કુલ 14 દુકાનોની હરાજી કરવામાં આવી...
રાજકોટમાં રોગચાળાનો કહેર સતત યથાવત રહેતા ડેન્ગ્યુ અને મેલેરિયા અને ચીકનગુનિયાનાં કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સતત નવમાં સપ્તાહે ડેન્ગ્યુનાં 9 અને મેલેરિયાનો...
દિવાળીના સમયે દરમિયાન ફટાકડાના વેપારીના ત્યાં કે પછી ગોડાઉનમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનામાં આજુબાજુના મકાનો કે દુકાનોને...
ઉદ્યોગપતિ રતન ટાટાએ સોમવારે નકારી કાઢ્યું હતું કે તેમણે ICCને કોઈ સૂચન કર્યું હતું અથવા કોઈ ખેલાડીને ઈનામની જાહેરાત કરી હોય. તેમણે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ...