નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું અંતરીમ બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાને આ બજેટને મજબૂત ભવિષ્યની ગેરંટી ગણાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાસ્તવિક...
નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ છે. આ એક વચગાળાનું બજેટ છે, જે આગામી ત્રણ મહિનાના ખર્ચનો હિસ્સો ધરાવે છે. લોકસભાની ચૂંટણી બાદ સંપૂર્ણ...
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ હવે ચર્ચામાં છે. વારાણસી કોર્ટે એક આદેશમાં મસ્જિદના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી. વારાણસી કોર્ટના આદેશ સામે મસ્જિદ વ્યવસ્થા સમિતિએ સુપ્રીમ...
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2024-25 માટે ભારતનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. બજેટની શરૂઆતની જાહેરાતોમાં જ તેમણે ટ્રાન્સપોર્ટ માટે મોટી જાહેરાતો કરી છે. સરકાર...