રામજન્મભૂમિના ખોદકામમાં પૌરાણિક અવશેષો મળ્યા:મૂર્તિઓ, કળશ અને વાસણો મળ્યાં, 21 વર્ષ પહેલાં પણ રામલલ્લાના ગર્ભગૃહ પાસેથી અવશેષો મળ્યા હતા
શ્રીરામ જન્મભૂમિમાં ખોદકામ દરમિયાન મળી આવેલા પ્રાચીન મંદિરના અવશેષોની તસવીર સામે આવી છે. એમાં ઘણી મૂર્તિઓ અને સ્તંભો દેખાય છે. આ અવશેષો 21 વર્ષ પહેલાં,...