ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ પણ રાજીનામું સ્વીકારી લીધું છે. જો કે, પદ છોડવાનું કારણ સ્પષ્ટ નથી. એવું પણ અનુમાન લગાવવામાં...
હિંદુ ધર્મમાં પશુ-પક્ષીઓનું વિશેષ મહત્વ છે. તેનાથી સંબંધિત ઘણી માન્યતાઓ છે જે શુભ અને અશુભ વસ્તુઓનો સંકેત આપે છે. આ પ્રાણીઓમાં ઘુવડ નામના પક્ષીનો પણ...
રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણ માર્કેટ યાર્ડના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની જેમાં આરોપીઓએ દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાના બહાને...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી આજે ભાજપમાં જોડાયા છે. સુરેશ પચૌરી નરસિમ્હા રાવ સરકારમાં રક્ષામંત્રી હતા અને મનમોહન સરકારમાં પણ કેન્દ્રીય...
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા પરિવારના કમ્પાઉન્ડમાં પડેલી 35 હજારની કિંમતની સાયકલની ચોરી થઇ હતી. સાઇકલ ચોરીને જતો સાયકલ ચોર CCTVમાં કેદ થઇ ગયો હતો....